Thursday, April 9, 2020

Dear Team,

 

Morpho Team has changed their RD service version for Windows. To download new Morpho RD service version, VLEs has to visit www.digipay.csccloud.in or https://rdserviceonline.com to download the new version of RD service.

 

First, Uninstall older version of Morpho RD service from the System. To Uninstall Older version, Please follow the Steps Below :

1.       Go To Control Panel àProgram And Features

2.       Find Morpho RD Service Driver version 2.0.1.15 and click on Uninstall.

3.       Then Select Morpho Smart USB 64 bits Driver and click on Uninstall.

4.       When Uninstallation is complete, Go To C: drive and delete Morpho, MORPHORDLOG and MorphoRdServiceL0Soft  folders

 

To install the new version of RD service, Please follow the Steps below:

1.       Visit www.digipay.csccloud.in or https://rdserviceonline.com to download new version of RD service software. Click on Downloads link on website to download latest version of software on Desktop.

2.       Right Click on Windows_RD_Service_2.0.1.32 and click on Extract to Windows_RD_Service_2.0.1.32. A Windows_RD_Service_2.0.1.32 folder will be created.

3.       In Windows_RD_Service_2.0.1.32 folder, Right Click on MorphoRdserviceL0SoftUpdater and click on Run As Administrator.

4.       Morpho RD service setup will be install with all the necessary requirements.

5.       Plug your Morpho Device and wait until the device automatically shows the pop up message Device Registration Successfully

Monday, May 13, 2019

જે વી.એલ.ઇ મિત્રો એ આર્થિક ગણતરીમાં રજીસ્ટ્રેશન કરેલું છે તે દરેક મિત્રોએ પરીક્ષા આપી દેવી આ ઉપરાંત તમારા દરેક ઓપરેટર ની પરિક્ષા ક્લીયર કરી દેવી. પરિક્ષા પાસ કર્યા પછી જ આ પ્રોજેકટમા કામ કરવા માટેની મંજૂરી મળશે. 

સ્ટેપ
-સૌ પ્રથમ https://Digitalseva.csc.gov.in લોગીન કરો.
-ત્યાં બાદ જમણી બાજુ આપેલ 7th Economic sensus  નોટિફિકેશન પર ક્લિક કરો.
-ત્યાર બાદ Training & Exam પર ક્લિક કરી Assessment  પર જઈને અસાઈમેન્ટ ક્લીયર કરવા ત્યાર બાદ તમે પરિક્ષા આપી શકો છો.
પરીક્ષા આપતી વખતે  નીચે મુજબ ના મુદ્દાઓ ધ્યાન માં રાખવા
- પરીક્ષા સોમવાર થી શુક્રવાર સવાર ના 9.30 થી સાંજ ના 6:00 વાગ્યા સુધી લઈ શકાશે
-પરીક્ષા સમય ઓરિજિનલ આઈડી પ્રુફ સાથે રાખવાનું રહેશે
-પરીક્ષા આપતી વખતે કોમ્પ્યુટરમાં Anydesk,Ammy Admin,Team Viewer ને Uninstalled કરી દેવા અને ગુગલ ક્રોમ brovser ની History,Cookie, Temp File Reset કરવી. આ ઉપરાંત Anti Virus ને થોડો સમય ડિસેબલ કરી દેવો.
-તમારું આઈડી કાર્ડ અને ફોટો પડી જ્યાં સુધી પરીક્ષા માટે મંજૂરી ના મળે ત્યાં સુધી રાહ જોવાની રહેશે.
-પરીક્ષા ચાલુ થાય પછી કોઈ અન્ય એક્ટિવિટી કરવી નહીં ફક્ત પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું.
-પરીક્ષા માં કુલ 25 પ્રશ્નો પૂછાસે જેનો સમય 1 કલાક નો રહેશે અને વધુ મા વધુ 2 ટ્રાય આપી શકો છો.
વધુ માહિતી માટે જિલ્લા મેનેજર નો સંપર્ક કરો.
CSC Team Bharuch     


Saturday, March 9, 2019



દોસ્તો સી એસ સી દ્વારા  દિવ્યાંગ લોકોના કાર્ડ ઈશ્યુ થાય જેની સંપૂર્ણ માહિતી આપેલ લિંક પર છે

https://youtu.be/V4YQHvkUzKc



ફાયદા
યુ.ડી.આઈ.ડી. કાર્ડ નીચે આપેલ વ્યક્તિઓને અપંગ વ્યક્તિઓના ઘણા લાભો લાવશે:

વિકલાંગ વ્યક્તિઓ દસ્તાવેજોની બહુવિધ કૉપીઓ બનાવવાની, જાળવણી કરવા અને બહુવિધ દસ્તાવેજો લઈને જરૂર નહીં હોવાથી કાર્ડ, બધી જરૂરી વિગતોને કેપ્ચર કરશે જેને બારકોડર્ની સહાયથી ડીકોડ કરી શકાય છે.
યુડીઆઈડી કાર્ડ ભવિષ્યમાં વિવિધ લાભો પ્રાપ્ત કરવા માટે અસમર્થતાની ચકાસણી, ઓળખનો એક દસ્તાવેજ હશે
યુ.ડી.આઈ.ડી. કાર્ડ અમલીકરણના પદાનુક્રમના ગ્રામ્ય સ્તરે, બ્લોક સ્તર, જીલ્લા સ્તર, રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરે તમામ સ્તરો પર લાભાર્થીની શારીરિક અને નાણાકીય પ્રગતિના ટ્રેકિંગમાં પણ મદદ કરશે

कार्ड के लाभ

UDID कार्ड दिव्यांगजनों हेतु निम्नानुसार लाभों के समूह को लायेगा :-
  1. दिव्यांगजनों को दस्तावेजों की बहुल प्रतियों को बनाने, रखरखाव करने तथा बहुदस्तावेजों को लेजाने की आवश्यकता नहीें होगी क्योंकि कार्ड में सभी आवश्यक विवरण मौजूद होंगे जिन्हें पाठक की सहायता से कूट मुक्त किया जा सकेगा
  2. भविष्य में विभिन्न लाभों को प्राप्त करने हेतु UDID कार्ड दिव्यांग की पहचान, सत्यापन के लिये एकल दस्तावेज होगा
  3. लाभार्थी की भौतिक तथा वित्तीय प्रगति की खोज को कारगर बनाने में कार्यान्वयन के अनुक्रम के सभी स्तरों - ग्रामीण स्तर से, खांड स्तर, जिला स्तर, राज्य स्तर तथा राष्ट्रीय स्तर पर भी UDID कार्ड सहायता करेगा

संपर्क जानकारी

के. विक्रम सिंह राव
निदेशक
दिव्यांगजन सशक्तिकरण विभाग सा

दिव्यांगजनों के बारे में

1-    दिव्यांगजन (समान अवसर, अधिकारों का संरक्षण एव पूर्ण भागीदारी) अधिनियम, १९९५ के अनुसार - दिव्यांग व्यक्ति को नीचे वर्णित श्रेणियों में से किसी के तहत आने वाली एक अथवा अधिक दिव्यांगताओं सहित एक रूप में परिभाद्गिात किया जा सकता है :-
द्रुष्टिहीनता :- ''द्रुष्टिहीनता'' एक ऐसी स्थिति को दर्शाता है जहां एक व्यक्ति निम्न स्थितियों में से किसी एक से पीडित होता है जिसके नाम है :-
(क) पूरी तरह दृद्गिट का न होना, अथवा
(ख) सुधारात्मक लैंसों सहित बेहतर आंख में ६/६० अथवा २०/२०० (Snellen) से
    अधिक दृश्य तीक्ष्णता न हो, अथवा
2-    (ग) २०¬¬ डिग्री अथवा इससे भी खराब कोण में दृद्गिट नीचे फैलाने के क्षेत्र की सीमा
3-    प्रमस्तिष्क  अंगघात (Cerebral Palsy) :-“Cerebral Palsy” से तात्पर्य विकास के प्रि-नैटल, पैरी-नैटल अथवा मूर्छित अवधि में घटित मस्तिष्क इन्सल्ट अथवा इंजरी के परिणामस्वरूप अपसामान्य मोटर कन्ट्रोल पोस्चर के जरिये विशिष्टीकृत व्यक्ति की गैर प्रगामी स्थितियों के समूह से है।
4-    अल्पदृद्गिट :- ''अल्पदृद्गिट'' से तात्पर्य ऐसे व्यक्ति से है जिसे मानक Refractive सुधार के उपचार होने के बाद भी देखने को कार्य में बाधिता होती है लेकिन जो उचित सहायक उपकरण के साथ किसी कार्य की योजना बनाने अथवा उसे अंजाम देने के लिए दृद्गिट प्रयोग करता है अथवा प्रयोग करने की संभावित तौर पर सामर्थ रखता हैं।
5-    गतिशील दिव्यांगता :- ''गतिशील दिव्यांगता'' से तात्पर्य अस्थियों, जोडों अथवा मांसपेशियों की दिव्यांगता से है जो अंगों अथवा प्रमस्तिष्क अंगघात के Nayform की गतिशीलता को काफी हद तक प्रतिबंधित करती है।
कुष्ट रोग - उपचारित  :- ''कुष्ट रोग - उपचारित व्यक्ति'' से तात्पर्य ऐसे व्यक्ति से है जिसका कुष्ट रोग से उपचार हो चुका है परन्तु निम्न से पीडित है -
(क) हाथों अथवा पैरों में संवेदना की हानि तथा आंख तथा आंख की भौ में संवेदना तथा Taresis की हानि परन्तु साफ न दिखाई देना।
(ख) कमी तथा पेरेसिस (Paresis) प्रदर्शित करे परन्तु उनके हाथों तथा पैरों में प्रयाप्त गतिशीलता होती है जिससे वे सामान्य लाभप्रद गतिविधि में लग सके।
6-    (ग) अत्यधिक शारीरिक कमी के साथ-साथ बढती आयु किसी लाभदायक व्यवसाय को करने से उसे रोकती है तथा ''कुष्ट रोग उपचारित'' अभिव्यक्ति तदनुसार समझाया जायेगा।
7-    मानसिक दिव्यांगता :- ''मानसिक दिव्यांगता''से तात्पर्य किसी व्यक्ति के मस्तिष्क बंद अथवा अपूर्ण विकास की स्थिति से है जो विशेद्गा रूप से ज्ञान की उपसामान्यता द्वारा विशिष्टता प्रदान करता है
8-    मानसिक रूग्णता :- ''मानसिक रूग्णता'' से तात्पर्य मानसिक दिव्यांगता के अलावा अन्य कोई मानसिक अव्यवस्था होना है।
श्रवण बाधिता :- ''श्रवण बाधिता'' से तात्पर्य बातचित की बारंबारता रैंज में बेहतर कान में ६० डेसीबल अथवा अधिक हानि होना है।
माजिक न्याय एवं अधिकारिता मंत्रालय
कमरा नंबर ५१७, बी-II ब्लॉक, पर्यावरण भवन, CGO कॉम्प्लेक्स, लोधी रोड, नई दिल्ली - ११०००३ (भारत)

Thursday, February 21, 2019

PRDHAN MANTRI SHRAM DHAN YOJNA PMSYM

ભારત સરકારે મુખ્ય મંત્રી શ્રમ યોગી માન-ધન (પી.એમ.-એસ.આઇ.એમ.) ના નામ હેઠળ અસંગઠિત કામદારો માટે એક પેન્શન યોજનાની રજૂઆત કરી છે, જેથી અસંગઠિત કામદારો માટે વૃદ્ધાવસ્થાને રક્ષણ મળે.
અસંગઠિત કામદારો મુખ્યત્વે ઘર આધારિત કર્મચારીઓ, શેરી વિક્રેતાઓ, જમીનવિહીન મજૂરો, પોતાના ખાતાના કામદારો, કૃષિ કાર્યકરો અથવા માસિક આવક સાથેના અન્ય સમાન વ્યવસાયો રૂ. 15,000 / - સુધીનાં 18-40 વર્ષની ઉંમરના વયજૂથની સાથે જોડાયેલા છે.
ઉંમરના પ્રમાણે જેટલા પૈસા ગ્રાહકના બેન્ક માંથી દર મહિને કપાશે  તેટલા જ પૈસા સરકાર ગ્રાહક ની  પેંશન યોજના માં જમા કરશે, અને ગ્રાહક ની ઉમર 60 વર્ષની થશે ત્યારે તે 3,000 પેંશન નો હકદાર બનશે
આ યોજના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી છે
આ યોજના અસંગઠિત કામદારો માટેની પેન્શન યોજના છે
18 થી 40 વર્ષ સુધીના વ્યક્તિને આ યોજનાનો લાભ આપડે આપી શકીશું
મહિનાની 15,000 થી ઓછી આવક ધરાવતા વ્યક્તિ આ યોજનામાં લાભ લઇ શકશે
નેશનલ પેંશન યોજના NPS, ESIC અને EPF જેવી યોજના અને ભારત સરકારમાં ટેક્સ ભરતા વ્યક્તિઓ આ યોજનાનો લાભ નહિ લઇ શકે
અસંગઠિત કામદારો મુખ્યત્વે ઘર આધારિત કર્મચારીઓ, શેરી વિક્રેતાઓ, જમીનવિહીન મજૂરો, પોતાના ખાતાના કામદારો, કૃષિ કાર્યકરો અથવા માસિક આવક સાથેના અન્ય સમાન વ્યવસાયો વગેરે પ્રકારના લાભાર્થીઓ ને લાભ મળશે


CSC  VLE એ આ યોજના માં કેવી રીતે કામ કરવું

https://pmsym.csccloud.in/ વેબસાઈટ છે
પોતાના CSC ID & Password  વડે VLE લોગીન થઇ શકશે
ગ્રાહક જોડે ફક્ત આધારકાર્ડ અને બેન્કની માહિતી જોઈશે
VLE એ ગ્રાહકની Online એન્ટ્રી આધારકાર્ડ માં લખેલા નામ અને સ્પેલિંગ પ્રમાણે જ કરવાની રહેશે
ગ્રાહક નો મોબાઈલ નંબર ફરજીયાત નાખવો, ઇમેઇલ પણ નાખી શકાય છે.
ત્યારબાદ જન્મતારીખ અને ગ્રાહક પુરુષ છે કે સ્ત્રી તે સિલેક્ટ કરવું
પછી નીચે ના Option માં NPS/ESIC/EPFO માં ગ્રાહકે લાભ ના લીધેલ હોય તો NO સિલેક્ટ કરવું
ત્યારબાદ ગ્રાહક Tax ના ભરતો હોય તો NO સિલેક્ટ કરી આગળ વધવું
નીચે નિયમો અને શરતો માં ટીક માર્ક માં ટીક કરી જનરેટ OTP માં ક્લિક કરવું
મોબાઈલ માં OTP આવશે તે નાખી આગળ ફિંગર નો Option આવશે ત્યારબાદ ગ્રાહકની ફિંગર લેવી
પછી ના સ્ટેપ માં ગ્રાહક ની બેન્કની ડીટેઅલ્સ ભરી Submit કરવું
ત્યારબાદ જે ફોર્મ જનરેટ થાય તેની પ્રિન્ટ કાઢી ગ્રાહકની ચાર જગ્યાએ એક ઉપર બોક્સમાં અને ત્રણ  નીચે બોક્સમાં સહી કરાવી તેને સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે
તમારું ફોર્મ હવે સફળતા પૂર્વક સબમિટ થઇ ગયું છે.
ફોર્મ સબમિટ થતાની સાથેજ કાર્ડ જનરેટ થઇ જશે જેની કલર પ્રિન્ટ કાઢી લેમિનેશન કરી ગ્રાહકને તરત આપી દેવાની રહેશે

CSC VLE એ લેવાની ફી
ફોર્મ ભર્યાબાદ ગ્રાહકની ઉંમરના પ્રમાણે જે પણ ફી નો પહેલો હપ્તો હશે તે આપણા CSC વોલેટ માંથી કપાશે અને તેમાં 20 રૂપિયા જેવું કમિશન આપડું  ઓછું કપાશે
હવે તમારી સામે ગ્રાહક નું શ્રમ યોગી કાર્ડ જનરેટ થયું છે તેની કલરપ્રિન્ટ કરી લેમિનેશન કરી ગ્રાહકને તરતજ આપી દેવાનું રહેશે
Example તરીકે :- ગ્રાહક ના મહિને 75 રૂપિયા કપાતા હશે તો તમારે 75 રૂપિયાજ લેવાના છે તમારા વોલેટ માંથી ફક્ત 56 રૂપિયા કપાશે...
ગ્રાહક ના શ્રમ યોગી  કાર્ડ ઉપર જેટલા પૈસા લખેલા હોય તેટલાજ પૈસા ગ્રાહક જોડે લેવાના રહેશે એની ઉપર એકપણ પૈસો ગ્રાહક જોડે લેવાનો નથી
તમને જે 20 રૂપિયા જેવું  કમિશન મળે છે તેમાંથી જ કાર્ડ પ્રિન્ટ કરી લેમિનેશન કરી ગ્રાહકને આપવાનું છે


રોજ નું રિપોર્ટિંગ કરવું ખૂબ જ જરૂરી છે દરેક વી એલ ઈ ભાઈઓ નીચેની લીંક પર ક્લીક કરી પોતાનો રિપોર્ટ સબમિટ કરે

https://goo.gl/forms/GyNCfS4mn3RuRwDz1

CONTRIBUTION  LIST




 


Friday, February 15, 2019










આયુષ્માન ભારત કાર્ડ  વિતરણ સમારોહ નંદેલાવ ગ્રામ પંચાયત નંદેલાવ





મિત્રો આપ દરરોજ જે  આયુષ્માન ભારત યોજનાના કેમ્પ કરો છો તેની માહીતી નીચે આપેલ લિંક પર ક્લીક કરી ફોર્મ સબમીત કરવું ખુબ જ જરૂરી છે.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdT3RCzvvUEePVNKuPouFjcSLUny0eT03Q6Bg_qVmAD-ZcjRw/viewform?vc=0&c=0&w=1

ઉપરની લિંક પર કલીક કરી માંગેલ માહીતી આપશો